હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ


SHARE











આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચાલુ

મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી તેને ધ્યાને લઈને આજથી વાંકાનેર-મોરબી વચ્ચે વધુ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન ચાલુ કરવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે આજે તા ૧૪ થી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ બે ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેન વાંકાનેરથી મોરબી આવવા માટે દરરોજ બપોરે ૧૨.૧૦ મિનિટે ઉપડશે તો મોરબીથી વાંકાનેર જવા માટે બપોરે ૧૩.૦૫ મિનિટે ઉપડશે






Latest News