સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ


SHARE











ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ

તાજેતરમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆત કરીને ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડીએપીમાં ૧૫૦ રૂપિયા અને એનપીકે માં ૨૮૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેતી મોંઘી બની રહી હોય ખેડૂતોને ખેતી કરવી પરવડે તેમ નથી અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવા માટે કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરીને ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને પાછો ખેંચવાની માગણી કરેલ છે






Latest News