વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત


SHARE











ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત

મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામા કરતા વીસીઈનું સામેલન રાખવામા આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા અને તેને વીસીઈને નજીવું કમિશન આપવામાં આવે છે તેના બદલે પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાત રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં સરકારી જુદીજુદી યોજનાના ફોર્મ ભરવાના કામથી લઈને યોજનાની માહિતી લોકો સુધી પહોચડવા માટે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયોર (વીસીઈ) કામ કરતાં હોય છે જો કે, તેઓને પૂરતું વળતર મળતું નથી જેથી ગુજરાત રાજ્યના વીસીઈ મંડળ દ્વારા મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે મહા સંમેલન રાખવામા આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા હતા અને ત્યારે રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામ કરતાં વીસીઈને જે નજીવું કમિશન આપવામાં આવે છે તેની બદલે પગર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વીસીઈ ઉપસ્થિતી રહ્યા હતા અને ત્યારે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ વીસીઇનો પ્રશ્ન ઉકેલવા માટે ધરપત આપી હતી વધુમાં ગુજરાત રાજ્યના વીસીઈ મંડળના પ્રમુખ પંકજભાઈએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના તમામ ગ્રામ પંચાયત કચેરીમાં વીસીઇને કાયમી કમિશન પદ્ધતિ બંધ કરી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News