મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી


SHARE













મોરબીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે આરટીઇ કરીને માહિતી માંગી

દેશમાં ઘણી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મોરબીના જાગૃત યુવાને આરટીઇ ની અરજી કરીને જરૂરી નિયમો માંગ્યા છે અને જો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તો શું સજા થઈ શકે છે તેની માહિતી માંગી છે

ભારત દેશની આઝાદી પછી આપણાં રાષ્ટ્રધ્વજમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના નિયમોમાં પણ ફેરફાર થયેલ છે પણ સામાન્ય નાગરિકને આ અંગે ચોક્કસ માહિતી હોતી નથી અને અજાણતા રાષ્ટ્રધ્વજનુ ઘણી વખત અપમાન થાય છે ત્યારે રાષ્ટ્રધ્વજ માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને હજુ સરહદ પર જવાનો બલિદાન આપે છે તો સરકારની ફરજ છે કે રાષ્ટ્રધ્વજ અંગેના નિયમો દેશના તમામ લોકોને ખબર હોવા જોઈએ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા 2002 માં flag code of India   નામનું રાષ્ટ્રધ્વજના નિયમોનું એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ પણ નવા નિયમો આવ્યા છે તે સરકારના પુસ્તક કે ઓનલાઇન સાઈટમાં અપડેટ કરવામાં આવ્યા નથી જેથી મોરબીમાં રહેતા રાધે પટેલે રાજ્યના ગૃહ વિભાગમાં અરજી કરીને માહિતી માંગી છે 






Latest News