મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ


SHARE











મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દીપડો આંટા ફેરા કરે છે તેવા વિડીયો અગાઉ અનેક વખત વાઇરલ કરવામાં આવેલા છે અને અગાઉ જાલસિકા ગામમાં દીપડાએ બે અબોલ જીવનું મારણ કરેલ કર્યું હતું અને હાલમાં ફરી પાછા દીપડાએ દેખા દીધા છે અને વાંકાનેર તાલુકના સિંધાવદર ગામમાં દીપડાએ અબોલ જીવનું મારણ કરેલ છે અને ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંધાવદર ગામ નજીક આવેલ વાડી પાસે દીપડાએ બકરી, ગાય અને નીલગાયનું મરણ કરેલ છે અને અવાર નવાર દીપડો ત્યાં જોવા મળે છે જેથી કરીને સિંધવદર ગામના લોકો હાલમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને દોરેસ્ટ વિભાગના અધિકારીને દીપડાને પકડવા માટે રજૂઆત કરવામાં આવે તો પણ રખડતા દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોમાં ભારે રોની લાગણી છે






Latest News