વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન


SHARE











મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. ૨૫ વર્ષથી મોરબીમાં બચત કરવા, થાપણ, ડેઇલી કલેક્શન થકી બચત કરવા, રોકાણ કરવા તથા સભાસદોને જરૂર પડ્યે ૫૦૦૦૦ થી ૧૫ લાખ સુધીનું ધિરાણ નિયમોને આધીન આપવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા ગત વર્ષ ઇકો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના સભાસદ માટે વિનામૂલ્યે અને જાહેર જનતા માટે રાહતદરે ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો અને સેવાનો લાભ લેવા માટે મો. ૯૮૭૯૩ ૫૫૪૨૨ તેમજ ૯૯૨૫૨ ૩૨૭૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે વધુમાં આ સંસ્થાના હોદેદારોએ જણાવ્યુ હતું કે, ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગત તા.૨૩ ના રોજ માનવ સેવા તથા ગૌ-સેવા સાથે જોડાયેલા ટ્રસ્ટને રોકડ રકમનું દાન આપવામાં આવ્યું હતું જેમાં યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટમાં ૫૧૦૦૦, મોરબી પાંજરાપોળમાં ૫૧૦૦૦, ટંકારા પાંજરાપોળમાં ૫૧૦૦૦, ખાખરેચી પાંજરાપોળમાં ૫૧૦૦૦ અને પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં ૧૦૨૦૦૦ નું દાન આપવામાં આવેલ છે આમ કુલ ૩૦૬૦૦૦ ની આર્થિક મદદ જુડજુદા ટ્રસ્ટને કરવામાં આવી છે તેમ સોસાયટીના પ્રમુખ મનોજકુમાર ડી.દેસાઈ તેમજ મેનેજર યુવરાજસિંહ બી.જાડેજાની યાદીમાં જણાવેલ છે






Latest News