વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપ પાસે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો અને ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ નજીક હડકાયા કુતરાએ રાહદારી સહિતના લોકોને ઝપટે લીધા હતા જેથી કરીને તે તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને હડકવા વિરોધી રસી મુકાવામાં આવી હતી આ હડકાયા કૂતરાએ ૨૦ થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે






Latest News