મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ


SHARE











ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચકમપર ગામે બેઠક યોજાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબીના ચકમપર ગામે એન.ટી.ડી.એન.ટી એટલે શું ? એટલે કે સરકાર દ્વારા જે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ અને નોકરીમાં જે જે લાભો મળતા હતા તે ૧૯૯૫ થી બંધ કરી દેવામાં આવ્યા છે તેને ફરી પ્રાપ્ત કરવા તે મુદાને લઈને મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુજેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા મયુર બાબરીયાયોગેશજી ઠાકોરમોરબી તાલુકા પ્રમુખ જયદિપ ઝંઝવાડિયામોરબી તાલુકા ઉપપ્રમુખ સતીશજી ઠાકોરમોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાઠાકોર વિકાસ ટ્રસ્ટના પ્રદેશ મંત્રી ધનજીભાઈ શંખેસરિયાપત્રકાર વિષ્ણુ મજેઠિયાપ્રકાશભાઈ કોરોડિયાચકમપર ગામ સમિતીના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ સંજભાઈ ઝીંઝુવાડિયાઉપપ્રમુખ મુકેશ હમીરપરાઉપપ્રમુખ મહેશ દારોદરા,કાર્યકર્તા વડીલો મોટીસંખ્યામા હાજર રહ્યા હતા






Latest News