હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે


SHARE











મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં તા ૧૮ ના રોજ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે તેનું તા ૧૮ ને શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે શંભુપંચ અગ્નિ અખાડા માં કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભક્તજનો ત્યાં હાજર રહેશે તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે 






Latest News