મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે


SHARE











ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે

મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હતું જે બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ  હોવાથી બસ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં સરકાર દ્વારા ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ ચળું છે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને ત્યાં મુસાફરોને બેસવા માટે, શોચલય સહિતની સુવિધા આપવામાં આવી છે અને આ નવા બસ સ્ટેન્ડનું આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે






Latest News