મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો

મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી ગુજરાતના પ્રસીધ્ધ નૌશાદભાઇ ગુલામભાઇ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ ખાતે આવેલા ધન્વન્તરી ભવન કાયાજી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતની મોઝ માણી હતી.નૌશાદભાઇ તથા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઇ ભટ્ટ વિગેરેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પી.એન.રાંકજા, ડો.અનીલ મહેતા, ભુપતભાઇ પંડયા, આડેસરાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, વકીલ ગીરીશભાઇ બારોટ, લેખાબેન ગોવિંદભાઇ ટાંક વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધી વકીલ જગદીશભાઇ ઓઝાએ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો.બી.કે.લહેરૂએ કર્યુ હતું.






Latest News