મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો

મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી ગુજરાતના પ્રસીધ્ધ નૌશાદભાઇ ગુલામભાઇ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ ખાતે આવેલા ધન્વન્તરી ભવન કાયાજી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતની મોઝ માણી હતી.નૌશાદભાઇ તથા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઇ ભટ્ટ વિગેરેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પી.એન.રાંકજા, ડો.અનીલ મહેતા, ભુપતભાઇ પંડયા, આડેસરાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, વકીલ ગીરીશભાઇ બારોટ, લેખાબેન ગોવિંદભાઇ ટાંક વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધી વકીલ જગદીશભાઇ ઓઝાએ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો.બી.કે.લહેરૂએ કર્યુ હતું.






Latest News