મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો


SHARE













મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિઉજવ્યો

મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના સભ્ય અને પાલિકાના ચેરમેન તેમજ માધાપર સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજીક આગેવાન હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયાજન્મદિવસ નિમિતે રાજકોટ સ્થિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસે તેમના વડિલો, મિત્રો અને સગા-સ્નેહીઓ તેમજ શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૧૦૦૨૮ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.






Latest News