મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણતંત્ર દિવસની વાલીઓ સાથે પ્રથમ વખત ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા વાલીઓએ દેશભક્તિ કૃતિઓ પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત આચાર્ય અલ્પેશભાઈ, કિરણભાઈ, નવનીતભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિર્ગુણજીવનદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ થી ૫ નંબર પર આવેલા વાલીઓમાં અઘેરા ઓમ અને ફેમિલી, રમણીકભાઈ જાગાણી, શીતલબેન પનારા, ગાયત્રીબેન જાડેજા અને પ્રિયાબેન ભાડજા અને મોનિકાબેન બેરાને ગુરુકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...






Latest News