વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ અતુલભાઈ જોશી, મિલનભાઈ નાનક, રવિભાઈ ભાડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયા, જીગ્નેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ આંબલીયા, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઇ ગોસ્વામી, રવિભાઈ મોટવાણી, પાર્થભાઇ પટેલ સહિતના હજાર રહ્યા હતા અને તેઓ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આ ક્ષેત્રમાં કેવા કેવા પડકાર આવે છે ?, કેવી રીતે કામગીરી કરવાની હોય છે ?, પત્રકાર બનવા માટેના અભ્યાસ સહિતની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી હતી આ સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા પત્રકારત્વ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો કે જેના જવાબો વિદ્યાર્થીને જાણવાથી માહિતી મળે તેમજ તેઓને પત્રકાર બનવા માટેનું વિઝન ક્લિયર થાય તે માટે પુછવામાં આવ્યા હતા જેના પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબો આપ્યા હતા.






Latest News