મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી  દ્વારા તિરંગા યાત્રા યોજાઇ, યંગ ઈન્ડિયા ગ્રુપે તીરંગનું વિતરણ કર્યું


SHARE











મોરબી એબીવીપી  દ્વારા તિરંગા યાત્રા યોજાઇ, યંગ ઈન્ડિયા ગ્રુપે તીરંગનું વિતરણ કર્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રજાસતાક પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે તે હેતુસર આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને મોરબીના ગ્રીન ચોક ઉપર ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના હોદેદારો સહિતના આગેવાનો અને યુવાનો જોડાયા હતા તો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દરેક મોરબીવાસી પોતાના ઘર કે અન્ય સ્થળે તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી શકે તે માટે તીરંગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપે તિરંગાના ચિન્હને મોરબીમાં આવેલ વિવિધ જાહેર જગ્યાઓએ વિતરણ કરીને દેશ અને તિરંગા પ્રત્યે આદરભાવ પ્રગટાવાનો પ્રયાસ કરાયો છે






Latest News