મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે


SHARE











મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સામેલન વિશેષ હેતુ માટે રાખવામા આવ્યું છે અને આગામી સોમવાર તા ૩/૧/૨૨ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે જડેશ્વર મંદિર કહતે સંમેલન યોજવનું છે જેના માટે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે કર્મકાંડી બ્રાહ્મણો સંમેલનમા આવવાના હોય તેઓએ વિપુલભાઈ શાસ્ત્રી (૮૮૨૫૨ ૩૧૭૩૦), રમેશભાઈ (૯૯૦૯૫ ૬૦૯૯૮) અને ઠાકરભાઈ (૯૫૮૬૮ ૯૮૬૦૩) ઉપર સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે 






Latest News