મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ


SHARE











મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ

મોરબીમાં દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે એક વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ હવે બાકીની ટિમ પણ જાહેર કરવામાં આવેલ છે.


મોરબી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે કૌશલભાઈ મહેતા, મહામંત્રી તરીકે ધર્મભાઈ રાવલ અને વિશ્વાસભાઈ જોષી, સંગઠન મંત્રી તરીકે વિજયભાઈ રાવલ અને દિવ્યેશભાઇ મહેતા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઈ મહેતા, ભાવિનભાઈ વ્યાસ, વૈભવભાઈ ભટ્ટ, જીગરભાઈ દવે, દીપભાઈ પંડયા અને ભાર્ગવભાઈ દવે, સહમંત્રી તરીકે ગુંજનભાઈ ઠાકર, યજ્ઞેશભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે અને દીપેનભાઈ ભટ્ટ, લીગલ સેલમાં દેવભાઈ જોષી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જમાં મિતેશભાઈ પંડયા અને હિમભાઈ દવે, ખજાનચીમાં ભાર્ગવભાઈ મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેથી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટીમને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News