મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે


SHARE











મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે કાલે તા. ૨૯ ના રોજ  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં પૂંઠાના બનાવેલા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી કરીને ચકલી બચાવવા માટે દરેક જીવદયા પ્રેમી મિત્રોને તેનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાલે સવારે ૧૦ વાગ્યાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે અને કોરોનાને ધ્યાનમાં ચકલી ઘર લેવા માટે આવનારા દરેક લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોએ જણાવ્યુ છે.






Latest News