જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન


SHARE











મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ કયું જીતુભાઈ સોમાણીનુ સન્માન

વાંકાનેર લોહાણા સમાજના અગ્રણી, રઘુવંશી સાવજ જીતુભાઈ સોમાણીની આગેવાનીમા સમસ્ત રઘુવંશી સમાજની આસ્થાનુ પ્રતિક સમા રામધામનુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીતનાઓએ રામધાનની મુલાકાત લઈ રઘુવંશી સમાજના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાનના નિર્માણમા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે જીતુભાઈ સોમાણીએ રામધામનુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાનનુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવાની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થાના પરિણામ સ્વરૂપ તાજેતરમા રામધામ માટે જગ્યા લેવામા આવી છે તેમજ રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિરના આગેવાનોએ જીતુભાઈની પ્રતિભાને આ તકે બિરદાવી હતી.






Latest News