મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રફાળેશ્વર ગામે લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખીને નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા આવે તે જરૂરિ છે જેથી કરીને જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીને તેના માટે લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીની જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન આર. પટેલ સહિતના આગેવાનોએ તાજેતરમાં જિલ્લા પંચાયના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ જિલ્લાના આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર હાલમાં છે. જ્યારે જાંબુડીયાની હદમાં આવતું રફાળેશ્વર ગામ ત્યાંથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં આજની તારીખે અંદાજિત પાંચ હજારની વસ્તી છે અને અહીં મજૂર વર્ગની વસ્તી વધુ છે. ત્યારે લોકોના આરોગ્યની સુવિધામાં વધારો થયા તે માટે રફાળેશ્વર ગામે જ નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી ગ્રામજનો વતી માંગ કરી છે.






Latest News