મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે


SHARE











મોરબી જિલ્લાનાં લોકોના અણઉકેલાયેલા પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસનાં આગેવાનો મદદરૂપ બનશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. સામે લક્ષ્મી ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને ત્યાં દરરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારોજિલ્લા કોંગ્રેસનાં આગેવાનો લોકોને ઉપયોગી થવા માટે તેમજ તેના પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી બનશે

આ જિલ્લા કાર્યાલય સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને લોકોનાં પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાતા હોઈ અને જે તે અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ન હોય તો આવી બાબતોમાં જિલ્લા કોંગ્રેસનાં જવાબદાર આગેવાનો લોકોને સાંભળશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત અધિકારીઓ પાસે અટવાયેલ પ્રશ્નનાં સુમેળતાથી ઉકેલવા આવે તે માટે મદદરૂપ બનશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનોની યાદી જણાવે છે






Latest News