મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી


SHARE











મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી

સ્વ માથી સર્વસ્વ તરફ લઇ જવાનુ એક માધ્યમ એટલે રમત બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવારની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.તે અંતર્ગત મોરબી ખાતે ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કુલમોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી ખાતે આઇ.પી.એલ. ની ગુજરાત ટાઇટનના પ્રમોશન માટે “જુનીયર ટાઇટન” એવો કાર્યક્રમ આયોજીત થયેલ હતો.આ ઇવેન્ટ ના મેનેજર હરદીપભાઇ દ્વારા શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોને ભાગ લેવા માટે આમંત્રીત કરેલ હતા.જે આમંત્રણ થકી શાળાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ગુજરાત ટાઇટને જીતેલ ટ્રોફી અને મેડલ સાથે ફોટોગ્રાફી કરી હતી.ત્યારબાદ વિવિધ રમતોના કોચ દ્વારા ફૂટ્કોલ, બાસ્કેટ બોલ, બોક્સ ક્રિકેટ જેવી રમતો અંગે માર્ગદર્શન આપી રમતો રમાડી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે રમતો રમી ખૂબ આનંદીત થયા હતા.કાર્યક્રમને અંતે દરેક બાળકોને પ્રમાણપત્રો, ટીશર્ટ, કીટ અને હેલ્ધી નાસ્તો આપ્યો હતો.કાર્યક્રમના અંતે બાળકો ખુબ જ આનંદીત થયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરેલ હતી.






Latest News