મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી


SHARE







મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી

સ્વ માથી સર્વસ્વ તરફ લઇ જવાનુ એક માધ્યમ એટલે રમત બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવારની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.તે અંતર્ગત મોરબી ખાતે ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ સ્કુલમોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી ખાતે આઇ.પી.એલ. ની ગુજરાત ટાઇટનના પ્રમોશન માટે “જુનીયર ટાઇટન” એવો કાર્યક્રમ આયોજીત થયેલ હતો.આ ઇવેન્ટ ના મેનેજર હરદીપભાઇ દ્વારા શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોને ભાગ લેવા માટે આમંત્રીત કરેલ હતા.જે આમંત્રણ થકી શાળાના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લિધેલ હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ગુજરાત ટાઇટને જીતેલ ટ્રોફી અને મેડલ સાથે ફોટોગ્રાફી કરી હતી.ત્યારબાદ વિવિધ રમતોના કોચ દ્વારા ફૂટ્કોલ, બાસ્કેટ બોલ, બોક્સ ક્રિકેટ જેવી રમતો અંગે માર્ગદર્શન આપી રમતો રમાડી હતી.બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે રમતો રમી ખૂબ આનંદીત થયા હતા.કાર્યક્રમને અંતે દરેક બાળકોને પ્રમાણપત્રો, ટીશર્ટ, કીટ અને હેલ્ધી નાસ્તો આપ્યો હતો.કાર્યક્રમના અંતે બાળકો ખુબ જ આનંદીત થયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરેલ હતી.






Latest News