મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે


SHARE











મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ અને એચસીજી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા ૨ ને રવિવારે સવારે ૯ થી ૧ કલાક સુધી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મગજની ગાંઠ, બીપી ડાયાબીટીસ, કાન-નાક, હૃદયરોગ નિષ્ણાંત, કેન્સર, ફેફસાના રોગો અને ગળાના રોગોના નિષ્ણાંત તેમજ હરસ-મસાના રોગોના નિષ્ણાંત તેમજ સ્ત્રી રોગ, બાળ રોગ નિષ્ણાંત સહિતના ડોકટરો સેવા આપશે કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી, રવિન્દ્ર ભટ્ટ, સમીર ગાંધી અને વીરેન્દ્ર પાટડીયા છે અને લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા અને સેક્રેટરી દિનેશ વિડજા સહિતની ટીમ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News