ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય


SHARE











મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લા બિલ્ડર એસો. દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂબરૂ મળીને એક લાખનો આર્થિક સહયોગ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જીલ્લા બીલ્ડર્સ એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત કરીને તેઓને સાંત્વના આપી હતી અને બીલ્ડર્સ એસો.નાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ એક લાખની રકમ શહિદના પરીવારને  અર્પણ કરી હતી. આમ કુલ મ્લાઈને બે લાખની રકમનો સહયોગ શહીદ વીરના પરીવારને આર્થિક  સહયોગ કરવામાં આવ્યો હતો. આ તકે બીલ્ડર્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કંઝારીયા, મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા સહિતના સાથે રહ્યા હતા. ઉલેખનીય છેકે, વીર શહીદ ગણેશભાઈનાં દાદી હાલમાં આશરે ૧૦૦ વર્ષથી ઉમરના છે તેઓની પણ આગેવાનોએ મુલાકાત કરી હતી. અને આ પરીવાર ઉપર આવી પડેલ દુખા સહન કરવા માટે ઈશ્વર તેમને અને તેમના પરીવારને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News