જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બદલી થતાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને મિત્રોએ ભારે હૈયે વિદાય આપી


SHARE











મોરબીમાંથી બદલી થતાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને મિત્રોએ ભારે હૈયે વિદાય આપી

મોરબીમાં ત્રણેક વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા જાંબાઝ ડીવાયએસપી પ્રતિપાલસિંહ એ.  ઝાલાની તાજેતરમાં બદલી થયેલ છે ત્યારે પોતાની આગવી સૂઝ બૂઝ અને અનુભવથી મોરબીમાં કડક કાયદાની અમલવારી કરાવીને લોકોને સલામતીને જાળવી નિષ્પક્ષ અને નિષ્ઠાવાન કામગીરીથી પોલીસ પ્રજાના મિત્ર છે તે સાબિત કરી બતાવ્યું છે તેવા અધિકારીને તેઓના મિત્રો સહિતના દ્વારા ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી. અને ખાસ કરીને ગુનેગારોની શાન ઠેકાણે તેઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરેલ કામગીરીને મોરબીના લોકો કયારે પણ ભૂલશે નહીં તે નિશ્ચિત છે ત્યારે આગામી સમયમાં પણ તેઓ આવી જ રીતે ઉતમ કામગીરી કરીને લોકોના હદયમાં સ્થાન મેળવે તેવી તેમના મિત્રોએ શુભકામનો પાઠવી હતી.






Latest News