ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ


SHARE











મોરબીના નવલખી રોડ પર સોસાયટી અને વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે સી હે ત્યારે હવે નવલખી રોડ પર આવેલા યમુનાનગર, શ્રદ્ધા પાર્ક અને બોડાસર વાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

હાલમાં યમુનાનગર સીસાયટી, શ્રદ્ધા પાર્ક સીસાયટી અને બોડાસર વાડી વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપીને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારમાં હિન્દુઓની બહુમતી વસ્તી છે. અને આવનારા સમયમાં અન્ય ધર્મના લોકો વસવાટ કરે તો આ વિસ્તારમાં શાંતિનો ભંગ થાય તેમ છે. અને હાલ મહાપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સિવાયના ધર્મના લોકો રહેવા માટે આવે તેવી શક્યતા છે. જેથી હિન્દુઓ આ વિસ્તારમાં શાંતિથી પોતાનું જીવન જીવી શકે અને સુખાકારી જળવાઈ રહે તેના માટે અન્ય ધર્મના લોકો ત્યાં વસવાટ કરવા ન આવે તે માટે અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News