મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયું મતદાન


SHARE











મોરબીના લીલાપર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયું મતદાન

મોરબીના લીલાપર ગામે આજે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને તેઓએ આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર હાલમાં જે 197 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે તેમાંથી સરપંચ અને સભ્યો તરીકે જે કોઈ વ્યક્તિ ચૂંટાય તેમના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ ગામના છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કુલ મળીને 197 ગ્રામ પંચાયત માટે હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને ગામમાં ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યો છે ત્યારે જો વાત કરીએ મોરબી નજીકના લીલાપર ગામની તો લીલાપર ગામ ના મતદાર અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આજે વહેલી સવારે પોતાના ગામની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યુ હતું અને ત્યારે તેઓએ જે 197 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યા જે કોઈ વ્યક્તિ સરપંચ કે સભ્ય તરીકે ચુંટાઈ તેમના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ ગામના છેવાડાના લોકો સુધી પહોંચે તેવી કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે સાથોસાથ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News