મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન


SHARE











મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન

અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જુદીજુદી શાળાઓમાં શાંતિદાન માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ-મોરબી, વાત્સલ્ય વિધાલય-મોરબી, અભિનવ સ્કૂલ-મોરબી, ઓમ શાંતિ વિધાલય-મોરબી અને જીનીયસ ટ્યુશન કલાસીસ-મોરબીમાં શાંતિ દાન માટેના સેશન રાખવામા આવેલ હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન વિષેની સમજ આપવામાં આવી હતી.






Latest News