ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન


SHARE











મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન

અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જુદીજુદી શાળાઓમાં શાંતિદાન માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ-મોરબી, વાત્સલ્ય વિધાલય-મોરબી, અભિનવ સ્કૂલ-મોરબી, ઓમ શાંતિ વિધાલય-મોરબી અને જીનીયસ ટ્યુશન કલાસીસ-મોરબીમાં શાંતિ દાન માટેના સેશન રાખવામા આવેલ હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન વિષેની સમજ આપવામાં આવી હતી.






Latest News