મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ


SHARE











મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ

મોરબી વૈધસભા તરફથી શુધ્ધ ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૧-૧૨ ના રોજ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાનેથીઅડદિયા વિતરણ કરાશે.તથા તા.૨૨-૧૨ થી તા.૨૬-૧૨ સુધી આયુર્વેદ ઔષધોમાંથી બનાવેલ ઉકાળો કે જે શરદી, ઉધરસ, કફમાં અતિ ફાયદાકારક છે. તેવા ઔષધીય ઉકાળો શ્રી મોરબી વૈધસભા તરફથી સવારે ૬ થી ૮ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાના પરથી મળશે તેનો લાભ લેવા મોરબીવાસીઓને સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) એ યાદીમાં જણાવેલ છે.

 




Latest News