તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ


SHARE











મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ

મોરબીના રહેવાસી શહિદ વીર ગણેશભાઈ પરમારના પરિવાર ઉપર આવી પડેલ દુખની ઘડીમાં કોંગ્રેસ પરિવાર તેઓને સાંત્વના આપવા માટે શહિદ વીર જવાનના ઘરે પહોચ્યો હતો અને સેનામાં ફરજ બજાવતા શહીદ થયેલ ગણેશભાઈ પરમારના પિતાને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે ૭૫,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઇ રાજકોટિયા, ભવિનભાઇ ફેફર, બાબુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News