મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની ઋષિકેશ અને ઓમશાંતિ વિદ્યાલયમાં નશામુક્ત યુવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

નશામુક્ત યુવા જાગરણ સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની તથા માતૃશકિત મોરબી જિલ્લા દ્વારા બે સ્થનો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની ઋષિકેશ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 75 વિધાર્થીઓ હાજર રહ્યા હતા તો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે દુર્ગાવાહીની અને માતૃશકિત દ્વારા યોજાયેલ કાર્યક્ર્મમાં 150 જેટલી વિધાર્થીઓ હાજર હતા અને તેઓને વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહીની મોરબી પ્રખંડના સંયોજિકા દેવાંગીબેન વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા માતૃશક્તિ સંયોજીકા મિતલબેન પરેચામોરબી નગર પ્રખંડ દુર્ગાવાહિની  સહસંયોજિકા માયાબેન વાઘાણી તેમજ બંને  વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ  સહિત તમામ ઉપસ્થિત રહીને નશામુકતી અને સ્વદેશી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.






Latest News