ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો

ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે એટલે ૬ ડિસેમ્બરના દિવસે ટંકારાના આંબેડકર હોલમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનુસૂચિત જન જાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, ગબ્બરભાઈ જાબુઆ, લલિત પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News