મોરબીમાં રીવાયડિંગની દુકાનમાંથી 1.98 લાખના મુદામાલની ચોરીના ગુનામાં રાજકોટના બે શખ્સની ધરપકડ
ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો
ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે એટલે ૬ ડિસેમ્બરના દિવસે ટંકારાના આંબેડકર હોલમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનુસૂચિત જન જાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, ગબ્બરભાઈ જાબુઆ, લલિત પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.