વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે કાર્યક્રમ યોજાયો

ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે એટલે ૬ ડિસેમ્બરના દિવસે ટંકારાના આંબેડકર હોલમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનુસૂચિત જન જાતિના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, ગબ્બરભાઈ જાબુઆ, લલિત પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News