ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ


SHARE











મોરબીના વોર્ડ-૪ માં સીડીએસ બિપીન રાવત સહિતના શહીદોને અપાઈ શ્રધ્ધાંજલિ

મોરબીના વોડૅ નં-૪ માં આવેલ સોઓરડીમાં તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ ભારતીય સેનાના વડા સીડીએસ બિપીન રાવત સહિત હેલીકોપ્ટરમાં શહીદ થયેલા ૧૩ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી અને ત્યારે પ્રાર્થન કરીને બે મિનિટનું મૌન પાળ્યું હતું ત્યારે સ્થાનિક કાઉન્સિલર મનસુખભાઈ મોહનભાઇ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને મનિષાબેન સોલંકી તેમજ માજી કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જયોતિસીહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, હષૅદભાઇ વામજા, પંકજભાઈ પ્રજાપતી, લાલુભા ઝાલા, જયવંતસિહ જાડેજા, રામજીભાઈ વાધાણી, રમેશભાઇ ઝારીયા, મુકેશભાઇ વરીયા, જીલેશ વાધાણી, જગદીશભાઈ બાંભણિયા, ધનજીભાઇ સંખેસરીયા, ભરતભાઈ પરમાર સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News