મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ


SHARE











મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો તે દુર્ઘટનામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓના આત્માઓની શાંતિ અને સદગતિ માટે પરહિત કર્મ ગ્રુપના સભ્યો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૩૬ નાળિયેરનું કીડીયારું પૂરીને પરંપરાગત ધાર્મિક વિધિ અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત, દિવંગત આત્માઓને યાદ કરીને, અલગ-અલગ એરિયામાં ફેક્ટરી વિસ્તારમાં નાના બાળકોને કાળાતલના કચરિયા આપવામાં આવ્યું હતું.






Latest News