મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતિભાઇ રાજકોટીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા, મોરબી જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ  જારીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, અનુ. જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઇ સનારિયા, પૂર્વ કાઉન્સિલર મનુભાઇ સારેસા, ગૌતમભાઇ સોલંકી, અનુસૂચિત જનજાતિ પ્રમુખ નવઘણભાઇ ભીલ, પૂર્વ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ હરિભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલ આશિફભાઈ ઘાંચીસ હિત અ.જા. મોરચાના હોદ્દેદારો તથા આગેવાનો સહિત જિલ્લા ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને મહર્ષિ વાલ્મીકિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.






Latest News