મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ


SHARE











મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ

 

જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયાના પ્રયાસોથી ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયત સમરસ

મોરબી જિલ્લામાં આગામી ૧૯ તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય એના માટે આગેવાનો મથામણ કરી છે ત્યારે સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પોતાના મતક્ષેત્રમાં આવતા ૨૩ ગામોમાં જે ગામ સમરસ થશે તે ગામને પોતાની સંપતિમાંથી ગ્રામ પંચાયત દીઠ એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યારે તેમના મત વિસ્તારની વધુ એક જાસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે.અજયભાઇ લોરીયાની મહેનત રંગ લાવી છે અને હાલ તેમની જેતપર જીલ્લા પંચાયત બેઠકની ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને મોરબી તાલુકાની ટોટલ ૨૨ ગ્રામ પંચાયત સમરસ થઈ છે એમાં અજયભાઇ લોરીયાના પ્રયાસથી જેતપર સીટ હેઠળની સૌથી વધુ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.






Latest News