ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ


SHARE











મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ

મોરબીના લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીન ઉપર ૪૦૦ આવાસોનું નિર્માણ સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે કરવામાં આવ્યું છે અને IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસોનો તા ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.

મોરબીમાં બનેલ આવાસનો કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ હોય તેઓને એક આવાસ દીઠ લાભાર્થી૫૧૦૦૦ રૂપિયા મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં આપની બાકી રહેતી પૂરેપૂરી રકમ અથવા તો માસિક હપ્તેથી રકમ ૫૦૦૦ ભરીને સંપૂર્ણ રકમ ભરપાઈ કરવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે અને જે લાભાર્થીઓ દ્વારા તેના આવાસ પેટેની રકમ ૫૧૦૦૦ જમા થયેલ હશે તેવા લાભાર્થીઓને ફાળવણીપત્ર આપીને કબજો સોપવામાં આવશે તેવું મોરબી મહાપાલિકા શાખા અધ્યક્ષ (આવાસ) દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News