ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો


SHARE







માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો

માળીયા મિંયાણાના બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસે સર્ચ કરતાં તેના ઘરમાથી બિયરના ૨૬૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે વિયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો રાઉન્ડમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે માળીયા (મિં) ના માતમ ચોક ખોડવાસ પાસે બુટલેગર સીદીકભાઇ જીવાભાઇ મોવર જાતે મિયાણા (ઉ.૩૫) ના રહેણાંક મકાનમાંથી સર્ચ દરમ્યાન સીદીકભાઇ જીવાભાઇ મોવર બીયરના ૨૬૪ ટીન સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૬,૪૦૦ ના વિયર સાથે તેની ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તેમજ મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.






Latest News