મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધીનું અધૂરું કામ પૂર્ણ કરવાની આમ આદમી પાર્ટીની માંગ


SHARE











મોરબી : મહેન્દ્રનગર ચોકડી થી રામધન આશ્રમ સુધીનું અધૂરું કામ પૂર્ણ કરવાની આમ આદમી પાર્ટીની માંગ

ટુંક સમયમાં ચોમાસું આવી રહ્યુ હોવા છતાં તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક સુધીનો નવો બનતો રસ્તામા હજુ ધણાં કામ બાકી હોવાથી આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની દેખરેખ નીચે આવતું મોરબી જેતપર રોડના વાઇડ અને રિકન્સ્ટ્રક્શનના કામમાં રામધન આશ્રમથી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં બાકી રહેલ કામ પૂર્ણ કરવા જેવા કે ફાઈનલ સરફેસ કોટ બાકી છે તે પૂર્ણ કરવો.આપેલ ડીવાઈડર વચ્ચે બેઝ બનાવીને ફાઈનલ વર્ક પૂર્ણ કરવું.ડ્રેનેજ લાઇનના ઓપન ભાગને બંધ કરવા.મહેન્દ્રનગરનગર ચોકડી ઉપર  બ્રીજ નીચે રોડ કરવો.આ તમામ કામગીરી  ઝડપી પુરી થાય તો ચોમાસામાં આમ જનતાને હાલાકીનો સામનો કરવો પડે નહીં.






Latest News