તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વણકર વાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનોના ઇલેક્ટ્રીક ઉપકરણને નુકશાન


SHARE











મોરબીના વણકર વાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનોના ઇલેક્ટ્રીક ઉપકરણને નુકશાન

મોરબીના વણકરવાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું છે.

મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તાર માં થાંભલો બદલવા નો હોય સવાર થી લાઈટ ન  હતી. જ્યારે થાંભલો બદલી ને છેડા આપ્વ બાબતે કોઈ ચૂક થતા અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજ ની સમસ્યા થઈ હતી જેના લીધે રોજ નું લઈ ને રોજ નું ખાતા હોય એવા શ્રમ જીવી મજૂરીયાત વર્ગ ના લોકો ના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણો ને નુકશાન થયેલ હતું. આથી પી.જી.વી.સી.એલ. ના કોટ્રેક્ટરર નું ભૂલ ના કારણે ગરીબ લોકોનુ ભારે નુકશાન થયેલ હોય સ્થાનિક લોકો એ યોગ્ય વળતળ ની માંગ કરેલ હતી...






Latest News