મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ખુલ્લા નાલામાં ગટરના ગંદા પાણીમાં ડુબી જવાથી છ વર્ષના માસુમ બાળકનું મોત


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખુલ્લા નાલામાં ગટરનું ગંદુ પાણી ભરેલું હતું અને ત્યાં રમતા રમતા એક છ વર્ષનો બાળકને નાલામાં પડી ગયો હતો જેથી ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવી છે

મૂળ ધાનપુર તાલુકાના મેન્દ્રી ગામના રહેવાસી દિલહરભાઈ બળવંતભાઈ ચૌહાણ હાલમાં મોરબીમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે અને તેની સાથે હાલમાં તેના સાળાની પત્ની અને તેનો છ વર્ષનો દીકરો રવિ સનાભાઈ નાયક પણ રહેતો હતો તે બાળક આજે સાંજે નવલખી રોડ ઉપર આવેલ ખુલ્લા નાલામાં રમતા રમતા પડી ગયો હતો અને તે નાલાની અંદર ભરેલા ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે આ માસુમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું ત્યારબાદ મૃતક બાળકને દિલહરભાઈ ચૌહાણ સહિતના લોકો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News