જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં સોમવારે નવયુગ વિદ્યાલય દ્વારા સિતારે નવયુગ વાર્ષિકોત્સવનું આયોજન

મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા દર વર્ષે ધમાકેદાર એન્યુલ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 28 ને સોમવારના રોજ સાંજે 6 થી 10 સુધી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં એન્યુલ ફંક્શન સિતારે નવયુગ-2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય, સામાજિક અને સમાજને મેસેજ મળી રહે તેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ પણ વિદ્યાર્થીઓએ દ્વારા વાલીઓ સહિતનાઓની હાજરીમાં રજૂ કરવામાં આવશે જેથી સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા દ્વારા વાલીઓ સહિતના લોકોને એન્યુલ ફંક્શનમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News