મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ભાજપ અગ્રણીની દીકરીએ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મદિને આપ્યું અનુદાન


SHARE













મોરબીના ભાજપ અગ્રણીની દીકરીએ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મદિને આપ્યું અનુદાન

મોરબીમાં રહેતા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની દીકરી રાગીનો આજે જન્મદિન છે જેથી તેને પોતાના જન્મ દિવસ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કર્યું હતું અને અત્રે ઉલેખનીય છેકે, રાગીને નાનપણથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતોના આશીર્વાદ મળ્યા છે. ત્યારે તેના જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી રૂબરૂ, સોશ્યલ મીડિયાથી અને ફોન દ્વારા શુભકામનાઓ મળી રહી છે. અને આવી જ રીતે થોડા સમય પહેલા મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાનો જન્મદિવસ હતો ત્યારે પણ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કર્યું હતું તેવી માહિતી જીગ્નેશભાઈ કૈલાએ આપેલ હતી.






Latest News