મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?


SHARE













મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?

મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં લઘુશંકા કરનારને તેમજ જાહેરમાં થૂકનારને દંડ કરવામાં આવે છે જો કે, જાહેરમાં ઘણી જગ્યાએ ગટર ઉભરાઇ છે તેના માટે પાલિકાના સ્ટાફને કેમ દંડ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે તેવામાં મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રનગર ગામ પાસે રામધાન આશ્રમ પાસે રોડ ઉપર માટીનો પાઉડર ભરેલ બચકું પડ્યું હતું અને ત્યાર બાદ તેના ઉપરથી વારંવાર વાહનો પસાર થતાં હતા જેથી કરીને લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે વાહનમાંથી આ પાવડરનું બચકું નીચે પડ્યું હોય તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સવાલ ઊભો થયેલ છે.






Latest News