સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન


SHARE











મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન

મોરબીના રવાપર ગામના માજી સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજીક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની સ્વ. પુષ્પાબેનનું સાત નવ મહિના પહેલા અવસાન થયું હતુ અને સાત મહિનાથી દરેક માસિક પુણ્યતિથિએ ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવામાં તા 2 ના રોજ સ્વ. પુષ્પાબેનની સાતમી માસિક પુણ્યતિથિ નિમિતે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ મોઢેરા ખાતેના પ્રસિદ્ધ શ્રી મોહનગીર ગૌશાળામાં ગૌ સેવાના ઉમદા હેતુથી પુત્ર ગૌરવ હસ્તે ગોપાલભાઈએ એક લાખનું અનુદાન આપીને સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News