મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન


SHARE













મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન

મોરબીના રવાપર ગામના માજી સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજીક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની સ્વ. પુષ્પાબેનનું સાત નવ મહિના પહેલા અવસાન થયું હતુ અને સાત મહિનાથી દરેક માસિક પુણ્યતિથિએ ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવામાં તા 2 ના રોજ સ્વ. પુષ્પાબેનની સાતમી માસિક પુણ્યતિથિ નિમિતે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ મોઢેરા ખાતેના પ્રસિદ્ધ શ્રી મોહનગીર ગૌશાળામાં ગૌ સેવાના ઉમદા હેતુથી પુત્ર ગૌરવ હસ્તે ગોપાલભાઈએ એક લાખનું અનુદાન આપીને સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News