મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન


SHARE











મોરબીના રવાપર ગામના માજી સરપંચે તેના પત્ની સ્વ.પુષ્પાબેનની પુણ્યતિથીએ ગૌશાળામાં કર્યું એક લાખનું દાન

મોરબીના રવાપર ગામના માજી સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજીક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની સ્વ. પુષ્પાબેનનું સાત નવ મહિના પહેલા અવસાન થયું હતુ અને સાત મહિનાથી દરેક માસિક પુણ્યતિથિએ ગોપાલભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવામાં તા 2 ના રોજ સ્વ. પુષ્પાબેનની સાતમી માસિક પુણ્યતિથિ નિમિતે મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ મોઢેરા ખાતેના પ્રસિદ્ધ શ્રી મોહનગીર ગૌશાળામાં ગૌ સેવાના ઉમદા હેતુથી પુત્ર ગૌરવ હસ્તે ગોપાલભાઈએ એક લાખનું અનુદાન આપીને સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News