મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


SHARE











મોરબીના વોર્ડ નંબર ૧૩ માં યોજાએલ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનો ૯૬ લોકોએ લાભ લીધો


મોરબીના વોર્ડ નંબર ૧૩ માં ત્યાંના પાલીકા સદસ્યોની જહેમતથી સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના દ્રારા વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો ૯૬ લોકોએ લાભ લીધો હતો. અહિંના વોર્ડ નંબર ૧૩ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું તેમજ સરકારી હોમિયોપથી દવાખાના દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો ૯૬ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પને સફળ બનાવવા વોર્ડ નંબર ૧૩ ના પાલીકા સદસ્યો જશવંતીબેન સોનગ્રા, ભાવિકભાઈ જારીયા, પુષ્પાબેન સોનગ્રા અને ભાનુબેન નગવાડિયાએ જહેમત ઉઠાવી હતી.

 






Latest News