ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરન પારાપેટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામદેવના મંદિર પાસે પારાપેટના સળિયા સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ. એન.એસ.નેસવાણીયા કરી રહ્યા છે અને મૃતક યુવાન અંદાજે ૨૬ વર્ષનો છે અને શ્યામવર્ણનો છે અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News