મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ-નશા વિરોધી સેમિનાર યોજાયો


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ-નશા વિરોધી સેમિનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મોરબી એસઓજી ટીમના સહયોગથી ડ્રગ્સના દૂષણ વિરોધી સેમિનાર અને જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી તેમજ ફારુકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ડ્રગ્સ અને નશાની આડ અસરો, ડ્રગ્સના દૂષણથી કેમ બચવું અને ડ્રગ્સના દૂષણથી અન્યને કેમ બચાવવા તે અંગે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર પી.જી.પટેલ કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા એસઓજી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News