મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના લીલાપર રોડે તૂટી ગયેલા પુલને નવનિર્મીત કરવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ લીગલ સેલના પ્રમુખ ભાવિન વી. ફેફર દ્વારા કલેકટર તથા મહાપાલીકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરથી લીલાપર ગામ તરફ જવા માટેનો જે રસતો આવેલ છે ત્યાં કાળી પાટની મેલડી માતાજીનાં મંદીર પાસે રામદેવપીરના મંદીરની બાજુમા નાનો વર્ષો જૂનો પુલ આવેલ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને લીલાપર ગામ સહિતના જુદાજુદા ગામોમાંથી મોરબીમાં આવતા અને જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ટ્રાફિક વગરના આ ટુકા અંતરના રસ્તા ઉપર જે પુલ તૂટી ગયેલ છે તેને લોકોના હિતને ધ્યાને રાખીને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News