સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન


SHARE











મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન

મોરબી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા આગામી સોમવારના રોજ મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલા જ્ઞાતિની વાડી આવેલ છે ત્યાં આગામી 10 ફેબ્રુઆરીએ સવારે 7:45 કલાકે મોઢેશ્વરી માતાજીનું પૂજન કરવામાં આવશે ત્યાર બાદ નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવશે અને ત્યારે આચાર્ય પદે શાસ્ત્રીજી આશિષભાઈ મહેતા દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવશે અને બપોરે 12:00 કલાકે બીડું હોમવામાં આવશે. અને ત્યાર બાદ સમૂહ જ્ઞાતિ ભોજનનું શરૂ કરવામાં આવશે જે લોકો યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા હોય તેમણે બુધવાર સુધીમાં જ્ઞાતિ કાર્યાલયના સમય દરમિયાન નામ નોંધાવવા માટે જણાવ્યુ છે અને દરેક જ્ઞાતિજનોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News